શબ્દતીર્થ
ગુરુવાર, 31 માર્ચ, 2011
તમારી આગતા સ્વાગતામાં
તમારી આગતા સ્વાગતામાં કચાશ રાખી હશે,
તમારે કહેવાની હજુ વાત બાકી હશે,
ઓ-કાન્હા,તમે આ સ્થાન છોડીને નથી જવાના,
અમારે મન એ સમાચાર કાફી હશે.
2 ટિપ્પણીઓ:
rupen007
કહ્યું...
ભરતભાઈ સરસ ભક્તિમય રચના વાંચવા મળી .
31 માર્ચ, 2011 એ 10:34 AM વાગ્યે
મયુર
કહ્યું...
હા રૂપેનભાઈ,
ખરેખર સરસ રચના છે.
7 એપ્રિલ, 2011 એ 08:41 PM વાગ્યે
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
2 ટિપ્પણીઓ:
ભરતભાઈ સરસ ભક્તિમય રચના વાંચવા મળી .
હા રૂપેનભાઈ,
ખરેખર સરસ રચના છે.
ટિપ્પણી પોસ્ટ કરો